શું PGVCL જનતાને ખોટા બિલ મોકલી રહી છે ..?

આ એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ જનતા અને PGVCL બેઇ ને ખબર છે. જામનગર નિવાસી વિમાલભાઈ જેઠાલાલ મંગે ને પીજીવીસીએલે 1 લાખ 44 હજાર થી વધારે નો બિલ મોકલવા માં આવ્યું. આ વિવાદ જામનગર ના સિવિલ કોર્ટ માં લઇ જવા માં આવ્યો. ત્યાં પુરાવા ના આધારે કોર્ટે PGVCL ને દાવો પરત કરવાનો હુકમ કર્યો.

અમે તો માત્ર એક જ ઘટનાની વાત કરી રહ્યા છીએ જે  મામલો કોર્ટ સુધી ગયો. આવા પ્રકારના અનેક વિવાદો અને મતભેદો દરરોજ જોવા મળે છે. જે PGVCLની પ્રણાલી અને કાર્યશૈલી અંગે પ્રશ્નો ઊભા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *