ઉજ્જૈન માં હનુમાન ડાડાની પ્રતિમાને હટાવવા માટે હવે IIT ઈન્દોરની ટીમ મૈદાન માં

ડિમોલિશન દરમિયાન ઉજ્જૈનમાં પોતાની જગ્યાએથી તસુભાર પણ હલનચલન ન થયેલી હનુમાનજીની મૂર્તિને પહેલાં બળપૂર્વક હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં જ્યારે વાત ન બની, ત્યારે હવે બાબાને હટાવવા માટે IIT ઈન્દોરની ટીમને બોલાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *